સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૬: લખનઉ પ્રથમ, સુરત પાંચમા ક્રમે
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૬: લખનઉ પ્રથમ, સુરત પાંચમા ક્રમે
Published on: 08th September, 2026

નવી દિલ્હીમાં જાહેર થયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૬ મુજબ, ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં લખનઉ પ્રથમ ક્રમે છે. ઇન્દોર બીજા, જબલપુર ત્રીજા, ભોપાલ અને આગ્રા સંયુક્ત રીતે ચોથા, જ્યારે સુરત પાંચમા ક્રમે રહ્યું છે. ગુજરાતના ચાર શહેરોએ ટોપ ફિફ્ટીનમાં સ્થાન મેળવ્યું છે; રાજકોટ સાતમા, અમદાવાદ આઠમા અને વડોદરા ૧૫મા ક્રમે છે. વેસ્ટ મેનેજમેન્ટ, ધૂળ નિયંત્રણ અને ઉત્સર્જન ઘટાડવા જેવા પરિબળોના આધારે શહેરોનું મૂલ્યાંકન કરાયું હતું.