ચૂંટણી હાર્યા પછી મમતાને કેટલું પેન્શન મળશે?
ચૂંટણી હાર્યા પછી મમતાને કેટલું પેન્શન મળશે?
Published on: 06th May, 2026

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા પછી મમતા બેનર્જીને નિયમ પ્રમાણે પેન્શન મળશે. તેઓ પોતાનો નિર્ણય બદલશે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ ભારતના કાયદા પ્રમાણે તેઓ પેન્શન માટે હકદાર છે. સાત વખત સાંસદ હોવાને કારણે, તેમનું પેન્શન પણ મોટો ભાગ સાંસદ પેન્શનનો હશે. નિયમ પ્રમાણે, પાંચ વર્ષ સુધી સાંસદ રહેનારને દર મહિને રૂ. ૩૧,૦૦૦નું બેઝિક પેન્શન મળે છે.