અખાતી ભારતીયો રિયલ એસ્ટેટ છોડી ઇક્વિટીમાં રોકાણને પ્રાધાન્ય આપે છે.
અખાતી ભારતીયો રિયલ એસ્ટેટ છોડી ઇક્વિટીમાં રોકાણને પ્રાધાન્ય આપે છે.
Published on: 08th May, 2026

અખાતી દેશોમાં રહેતા બિનનિવાસી ભારતીયો હવે પ્રોપર્ટીને બદલે દેશમાં ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ્સ અને લાંબા ગાળાના નાણાકીય સાધનોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં તંગદિલી બાદ આ ટ્રેન્ડ બદલાયો છે. ઇક્વિરિઅસ વેલ્થના સર્વે મુજબ, ૮૦૦૦થી વધુ ભારતીયોના રેમિટેન્સિસ તથા સંપતિ નિર્માણની પદ્ધતિમાં પરિવર્તન જોવા મળ્યું છે.