ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15% વધારીને 3.45 કરોડ ટન કરાયો.
ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15% વધારીને 3.45 કરોડ ટન કરાયો.
Published on: 26th April, 2026

સરકારે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 3 કરોડ ટનથી 15% વધારીને 3.45 કરોડ ટન કર્યો. કમોસમી વરસાદને કારણે ઘઉંની ગુણવત્તા બગડી છે અને ખેડૂતોને નીચા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. આથી વધુ ખેડૂતો ટેકાના ભાવે વેચશે, જેને ધ્યાનમાં રાખી સરકારે ખરીદી ટાર્ગેટ વધાર્યો હોવાનું મનાય છે.