સોનાચાંદીની જ્વેલરીની નિકાસના Duty Drawback દરમાં વધારો: નિકાસકારોને રાહત.
સોનાચાંદીની જ્વેલરીની નિકાસના Duty Drawback દરમાં વધારો: નિકાસકારોને રાહત.
Published on: 26th April, 2026

અમેરિકાના ટેરિફ અને ઈરાન યુદ્ધથી નિકાસને ફટકો પડતા, સરકારે સોનાચાંદીની જ્વેલરીના નિકાસકારોને રાહત આપવા Duty Drawback નિયમો હેઠળ વધુ રિફંડ આપવાનો નિર્ણય કર્યો છે. 24 એપ્રિલના નોટિફિકેશન મુજબ, સોનાની જ્વેલરી અને પાર્ટ્સ માટે નવા Duty Drawback દર લાગુ થશે. આ પગલાથી નિકાસકારોને ફાયદો થશે.