અમદાવાદમાં આયુર્વેદિક ડોક્ટર્સ એસોસિએશનની કોન્ફરન્સ.
અમદાવાદમાં આયુર્વેદિક ડોક્ટર્સ એસોસિએશનની કોન્ફરન્સ.
Published on: 04th May, 2026

‘ઓલ ગુજરાત આયુર્વેદિક ડોક્ટર્સ એસોસિએશન’ની કોન્ફરન્સમાં ડાયાબિટીસ રોકવા વિશેષ પ્રોજેક્ટ લોન્ચ કરાયો. આ પ્રોજેક્ટ હેઠળ ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ બનાવવામાં આવી છે, જેથી દર્દીઓ ઘરે બેઠા જ નિષ્ણાંત ડોક્ટરોની યાદી જોઈ શકશે અને એપોઈન્ટમેન્ટ ફિક્સ કરી શકશે. 70થી વધુ ડાયાબિટોલોજિસ્ટ ડોક્ટરે ભાગ લીધો. ડાયાબિટીસ ગંભીર સમસ્યાઓ ઉભી કરી શકે છે, યોગ્ય ડોક્ટરના માર્ગદર્શન હેઠળ સારવાર જરૂરી છે.