NTAના 47 અધિકારીઓ બરતરફ!
NTAના 47 અધિકારીઓ બરતરફ!
Published on: 24th July, 2026

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મોટી કાર્યવાહી કરી છે. દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા લાવવાની દિશામાં NTAએ એક મોટું પગલું ભર્યું છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રો મુજબ, NTAએ પોતાના 47 અધિકારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કર્યા છે. આ કાર્યવાહી માત્ર નોકરીમાંથી કાઢી મુકવા પૂરતી સીમિત નથી, કેટલાક સામે કાનૂની અને અપરાધિક કાર્યવાહી પણ થશે. પરીક્ષાઓની પારદર્શિતા અને ગુણવત્તા જાળવવા આ કડક એક્શન લેવાયું છે.