પ્રજા પર બુલડોઝર ફેરવનારા ક્યારેય કોઇ નેતાને ધક્કો મારીને ઘર ખાલી નથી કરાવતા
પ્રજા પર બુલડોઝર ફેરવનારા ક્યારેય કોઇ નેતાને ધક્કો મારીને ઘર ખાલી નથી કરાવતા
Published on: 10th June, 2026

બિહારના રાબડી દેવીએ બંડ પોકાર્યું છે કે જાવ થાય તે કરી લો હું બંગલો ખાલી નહીં કરૂંમફતમાં મળતું કોઇ જવા દેતું નથી. ભારતના રાજકારણીઓ પાંચ વર્ર્ષ રાજ કર્યા પછી જ્યારે હારે છે ત્યારે સરકારે આપેલી બંગલા જેવી સવલતોને પોતાની માલિકીની સમજી બેસે છે.નબળા કાયદા અને સત્તાધારી પક્ષ સાથેની મિલીભગતના કારણે સરકારી બંગલો ખાલી કરવામાં આ લોકો ઠાગા ઠૈયા કરતા હોય છે.