સોમનાથથી નરેન્દ્ર મોદીનો રાજકીય ઉદય થયો
સોમનાથથી નરેન્દ્ર મોદીનો રાજકીય ઉદય થયો
Published on: 17th September, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નજીક છે ત્યારે સોમનાથ સાથેના તેમના ગાઢ સંબંધો ફરી ચર્ચામાં છે. પ્રભાસની પવિત્ર ભૂમિને મોદીના રાજકીય ઉદયની મહત્વપૂર્ણ ભૂમિ માનવામાં આવે છે. સોમનાથથી જ તેમના ભવ્ય રાજકીય સૂર્યોદયની શરૂઆત થઈ હતી. તેઓ આડવાણીની રામમંદિર યાત્રામાં સારથી બન્યા હતા અને નર્મદા ડેમની ઊંચાઈ વધારવા સદભાવના ઉપવાસ કર્યા હતા. હાલ તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે.