પ્રશાંત મહાસાગરમાં 8 વર્ષ પછી 4 શક્તિશાળી વાવાઝોડા સક્રિય
પ્રશાંત મહાસાગરમાં 8 વર્ષ પછી 4 શક્તિશાળી વાવાઝોડા સક્રિય
Published on: 24th August, 2026

પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં એકસાથે 4 વાવાઝોડા 'સૌડેલ', 'નારા', 'ગૈનારી' અને 'અત્સાની' સક્રિય થયા છે. આ દુર્લભ ઘટના લગભગ 8 વર્ષ બાદ ઓગસ્ટ મહિનામાં બની છે. 'સૌડેલ' સૌથી શક્તિશાળી છે, જેમાં પવનની ગતિ 165 કિમી પ્રતિ કલાક અને તેજ ઝાપટાં 240 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી રહ્યા છે. 'નારા' અને 'ગૈનારી' સ્થિર છે, જ્યારે 'અત્સાની' ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ આ સિસ્ટમ્સ પર સતત નજર રાખી રહ્યું છે.