ન્યૂઝીલેન્ડનું ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ અને ભારત દ્વારા 95 ટકા વસ્તુઓ પર ટેરિફમાં ઘટાડો.
ન્યૂઝીલેન્ડનું ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ અને ભારત દ્વારા 95 ટકા વસ્તુઓ પર ટેરિફમાં ઘટાડો.
Published on: 27th April, 2026

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે, જેમાં ન્યૂઝીલેન્ડ મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ અને ઇનોવેશન ક્ષેત્રમાં 15 વર્ષમાં 20 અબજ ડોલરનું રોકાણ કરશે. ન્યૂઝીલેન્ડના કોલસા, ઉન, બ્લૂબેરી, વાઇન સહિતની 95 ટકા વસ્તુઓ પર ભારત ટેરિફ ઘટાડશે અથવા રદ કરશે. હોર્મુઝ ખાડીની પરિસ્થિતિ વચ્ચે આ મહત્વપૂર્ણ કરાર થશે.