અંકલેશ્વરમાં બોરમાં પીળું પાણી: રહીશોમાં ચિંતા.
અંકલેશ્વરમાં બોરમાં પીળું પાણી: રહીશોમાં ચિંતા.
Published on: 16th May, 2026

અંકલેશ્વર GIDC નજીક સારંગપુરના કનૈય્યા નગરમાં બોરમાંથી પીળું પાણી નીકળતા રહીશોમાં ચિંતા. પાણી ગુણવત્તાહીન લાગતા ઉપયોગ ટાળી રહ્યા છે, પશુઓ પણ ના પાડી રહ્યા છે. ચામડી પર ખંજવાળ જેવી આડઅસરની ફ્રિયાદો. તંત્ર પાસે તાત્કાલિક ભૂગર્ભજળ તપાસ અને કારણ શોધવાની માંગ. સમયસર કાર્યવાહી નહીં થાય તો આરોગ્ય સમસ્યા ભીતિ.