ઓરસંગ નદીમાં રેતી ખનન, માત્ર પથ્થરો જ બચ્યાં.
ઓરસંગ નદીમાં રેતી ખનન, માત્ર પથ્થરો જ બચ્યાં.
Published on: 16th May, 2026

છોટાઉદેપુરની જીવાદોરી ઓરસંગ નદીમાં રેતી ખનનને કારણે હવે માત્ર પથ્થરો બચ્યાં છે. ગેરકાયદે રેતી ખનનથી નદીનું સ્વરૂપ બદલાયું છે અને પાણીના સ્તર ઊંડા ઉતર્યા છે. આનાથી 30 હજારની વસતીને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નવા ચેકડેમના દરવાજાની પ્લેટો પણ ગાયબ છે.