અંકલેશ્વરમાં પીળા રંગનું બોરનું પાણી: લોકો ચિંતિત
અંકલેશ્વરમાં પીળા રંગનું બોરનું પાણી: લોકો ચિંતિત
Published on: 16th May, 2026

અંકલેશ્વર GIDC નજીક સારંગપુરના કનૈય્યા નગરમાં બોરમાંથી પીળા રંગનું પાણી નીકળતાં સ્થાનિકોમાં ચિંતા. પાણી ગુણવત્તા અને ઉપયોગ યોગ્ય ન લાગતાં લોકો પરેશાન. પશુઓ પણ પાણી પીવાનું ટાળી રહ્યા છે. ચામડી પર ખંજવાળ જેવી આડઅસરોની ફ્રિયાદો. જવાબદાર તંત્રને ભૂગર્ભજળ તપાસ અને સાચું કારણ શોધવા માંગ. આરોગ્ય સમસ્યાઓનો ભય.