૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો
૧૫ એપ્રિલના પખવાડિયામાં ધિરાણમાં 14 ટકા સામે થાપણમાં 12 ટકા વધારો
Published on: 02nd May, 2026

૧૫ એપ્રિલના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્ક ધિરાણ વૃદ્ધિ ધીમી પડી ૧૫ ટકાની અંદર રહી હતી. ૩૧મી માર્ચના પખવાડિયામાં ૧૫.૯૬ ટકાની સામે ૧૫ એપ્રિલના પખવાડિયામાં બેન્ક ધિરાણ વૃદ્ધિ ધીમી પડીને ૧૪.૮૮ ટકા રહી હતી એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા જણાવે છે. બેન્કિંગ વ્યવસ્થામાં થાપણની સરખામણીએ ધિરાણ વૃદ્ધિ નોંધપાત્ર ઊંચી રહ્યા કરે છે.