LPG સંકટ ટાળવા સરકારની નવી નીતિ: ખરીદીમાં ફેરફારથી ગ્રાહકોને રાહત મળશે.
LPG સંકટ ટાળવા સરકારની નવી નીતિ: ખરીદીમાં ફેરફારથી ગ્રાહકોને રાહત મળશે.
Published on: 25th April, 2026

પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે ભારતે LPG પુરવઠો જાળવવા વ્યૂહરચના બદલી. સ્થાનિક અને કોમર્શિયલ માંગને પહોંચી વળવા વિવિધ દેશો પાસેથી તત્કાલ ખરીદી કરાશે. OMCsએ અમેરિકા સહિતના દેશો સાથે ડીલ કરી, જૂન-જુલાઈ સુધીમાં ગેસ પહોંચવાની ધારણા છે. આ વ્યૂહનીતિથી બજારમાં ગેસની અછત અટકાવી શકાશે અને સપ્લાય જળવાઈ રહેશે.