આંગણવાડીઓમાં વાલી સંમેલનો: બાળકોના સર્વાંગી વિકાસ માટે નવી પહેલ.
આંગણવાડીઓમાં વાલી સંમેલનો: બાળકોના સર્વાંગી વિકાસ માટે નવી પહેલ.
Published on: 12th May, 2026

ગાંધીનગર કોર્પોરેશનના આઈસીડીએસ વિભાગે આંગણવાડીઓમાં વાલીઓની ભાગીદારી વધારવા બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજ્યો. બાળકોના સર્વાંગી વિકાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા વાલીઓને અવગત કરાયા. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં બાળકો અને વાલીઓને સાથે રાખવામાં આવ્યા.