ઉત્તરાખંડમાં આદિ કૈલાસ યાત્રાનો શુભારંભ.
ઉત્તરાખંડમાં આદિ કૈલાસ યાત્રાનો શુભારંભ.
Published on: 02nd May, 2026

ઉત્તરાખંડના પિથોરાગઢમાં શિવ-પાર્વતી મંદિરના કપાટ ખુલ્યા, આદિ કૈલાસ યાત્રાનો શુભારંભ. 200થી વધુ શ્રદ્ધાળુઓ માઇનસ 1 ડિગ્રી તાપમાનમાં રવાના થયા. યાત્રા 5-7 દિવસમાં પૂરી થાય છે, ખર્ચ 25 હજારથી 1 લાખ રૂપિયા. PMના પ્રવાસ બાદ આકર્ષણ વધ્યું, સરહદી ગામોમાં આર્થિક બદલાવ.