અમદાવાદના બાવળામાં જપ્ત કરાયેલા લારી ગલ્લા પરત કરવા અંગે નગરસેવકો દ્વારા પાલિકાને રજૂઆત.
અમદાવાદના બાવળામાં જપ્ત કરાયેલા લારી ગલ્લા પરત કરવા અંગે નગરસેવકો દ્વારા પાલિકાને રજૂઆત.
Published on: 19th July, 2026

બાવળા શહેરમાં ટ્રાફ્કિ અને દબાણ દૂર કરવા પાલિકા દ્વારા લારી ગલ્લા જપ્ત કરાયા હતા. આ અંગે સ્થાનિક નગરસેવકોએ ચીફ્ ઓફ્સિર અને પ્રમુખ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. તેઓએ જણાવ્યું કે, રોજ કમાઈને ગુજરાન ચલાવતા ગરીબ લારી ધારકો માટે ₹5000 દંડ ભરવો અશક્ય છે. તેથી, દંડની રકમ ઘટાડીને તેમના જપ્ત થયેલા લારી ગલ્લા પરત આપવા વિનંતી કરવામાં આવી છે, જેથી તેઓ પોતાની આજીવિકા ચાલુ રાખી શકે.