હવેલીનો 42મો પાટોત્સવ: પુષ્ટિમાર્ગીય ગોવર્ધનનાથજીની હવેલીમાં ભવ્ય ઉજવણી.
હવેલીનો 42મો પાટોત્સવ: પુષ્ટિમાર્ગીય ગોવર્ધનનાથજીની હવેલીમાં ભવ્ય ઉજવણી.
Published on: 09th May, 2026

હવેલીનો 42મો પાટોત્સવ પૂ. પા. ગૌ 108 ચી રાસેશ્વર બાવાની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે ઉજવાયો. ગુલાબના પલના, નંદ મહોત્સવ, તિલક અને ફુલ મંડળીમાં શ્રી ઠાકોરજીના દર્શન યોજાયા. પ્રસાદ ભોજન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. હવેલી ધાર્મિક અને સામાજિક કાર્યો, નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ અને યોગ ક્લાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરે છે.