ઘરના ભેજવાળા દીવાલો અને દુર્ગંધનું કારણ બનતી રોજિંદી ભૂલો ટાળો
ઘરના ભેજવાળા દીવાલો અને દુર્ગંધનું કારણ બનતી રોજિંદી ભૂલો ટાળો
Published on: 14th September, 2026

ચોમાસા પછી પણ ઘરમાં ભેજ, દીવાલો પર ડાઘ અને દુર્ગંધ પરેશાન કરે છે. મોટાભાગે લોકો કલરકામ કે વૉટરપ્રૂફિંગનો વિચાર કરે છે, પરંતુ આપણી રોજિંદી નાની-નાની આદતો પણ ભેજ વધારે છે. રૂમમાં ભીના કપડાં સૂકવવા, ભેજવાળા વાતાવરણમાં બારીઓ ખુલ્લી રાખવી, બાથરૂમના ભેજની અવગણના, નાના લીકેજને ટાળવું, ફર્નિચર દીવાલ સાથે અડીને રાખવું, AC માત્ર ઠંડક માટે ચલાવવું અને ભીના પગરખાં-છત્રી ઘરની અંદર રાખવા જેવી ભૂલોથી બચવું જરૂરી છે.