ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે માત્ર ચાલવું પૂરતું નથી!
ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે માત્ર ચાલવું પૂરતું નથી!
Published on: 14th September, 2026

ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 10 કરોડને વટાવી ચૂકી છે. મોટાભાગના લોકો બ્લડ શુગર નિયંત્રણ માટે દરરોજ ચાલતા હોય છે, પરંતુ માત્ર ચાલવું પૂરતું નથી. JAMA Network Open માં પ્રકાશિત તાજા અભ્યાસ મુજબ, ડાયાબિટીસના વધુ સારા નિયંત્રણ માટે વૉકિંગની સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગ અત્યંત જરૂરી છે. 1.43 લાખથી વધુ લોકો પર થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે, નિયમિત ચાલવાની સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરનારાઓમાં બ્લડ શુગરનું નિયંત્રણ ઘણું બહેતર રહ્યું.