રામરચિત ફાઉન્ડેશન: 'નિઃશુલ્ક રસોડું' 500 વડીલો માટે.
રામરચિત ફાઉન્ડેશન: 'નિઃશુલ્ક રસોડું' 500 વડીલો માટે.
Published on: 11th May, 2026

રાજકોટમાં રામરચિત ફાઉન્ડેશન દ્વારા 17 મેથી ‘નિઃશુલ્ક રસોડું’ શરૂ. આર્થિક રીતે અસમર્થ, એકલવાયા, દિવ્યાંગ અને બીમાર વડીલોને ભોજન પીરસશે. પુરુષોત્તમ માસ નિમિત્તે આ શુભ શરૂઆત, દરરોજ 500 લોકોને પોષણયુક્ત ભોજન મળશે. બાયોમેટ્રિક નોંધણી દ્વારા અનાજનો બગાડ અટકાવવામાં આવશે.