'મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન', સંજુ સેમસન
'મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન', સંજુ સેમસન
Published on: 21st July, 2026

ટી-20 વર્લ્ડકપ 2026માં સંજુ સેમસને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શરૂઆતની મેચોમાં તક ન મળતાં તેઓ નિરાશ હતા, પરંતુ પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ તેમનો સમય આવશે તેવી આગાહી કરી હતી, જે સાચી સાબિત થઈ. વેસ્ટ ઈન્ડિઝ સામે સંજુએ અણનમ 97 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી ભારતને જીત અપાવી. સંજુએ જણાવ્યું કે શરૂઆતની નિષ્ફળતાએ તેમને માનસિક રીતે મજબૂત બનાવ્યા અને ક્રિકેટે તેમને જીવનનો મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો.