અરવલ્લી જિલ્લામાં 2,121 કર્મચારીઓ વસ્તી ગણતરી કરશે.
અરવલ્લી જિલ્લામાં 2,121 કર્મચારીઓ વસ્તી ગણતરી કરશે.
Published on: 13th May, 2026

ભારતની વસ્તી ગણતરી-2027 માટે અરવલ્લી જિલ્લામાં 2,121 કર્મચારીઓ દ્વારા કામગીરી હાથ ધરાશે. આ માટે કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. વસ્તી ગણતરી બે તબક્કામાં થશે: ઘરયાદી અને મકાનોની ગણતરી (1લી જૂન 2026 થી 30મી જૂન 2026) અને વસ્તીની ગણતરી. નાગરિકો માટે પોર્ટલ પર સ્વ-ગણતરી (સેલ્ફ એન્યુમરેશન)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.