રાષ્ટ્રના ઘડવૈયા: સુભાષચંદ્ર બોઝ: એક પ્રસંગકથા
રાષ્ટ્રના ઘડવૈયા: સુભાષચંદ્ર બોઝ: એક પ્રસંગકથા
Published on: 13th May, 2026

સુભાષચંદ્ર બોઝ, ‘આઝાદ હિંદ ફોજ’ અને ‘આઝાદ હિંદ સરકાર’ના નિર્માતા, જેમનું લક્ષ્ય કુરબાની દ્વારા આઝાદી મેળવવાનું હતું. તેમનું સૂત્ર ‘તુમ હમકો ખૂન દો, મૈં તુમકો આઝાદી દૂંગા’ લાખો ભારતીયો માટે પ્રેરણારૂપ બન્યું. તેમના શબ્દોમાં દેશભાવના અને દેશપ્રેમ છલકાતો હતો. ‘ચલો દિલ્હી’ના નારાથી તેમણે આઝાદીની જ્યોત જગાવી.