UP-બિહારમાં વાવાઝોડા-વરસાદથી 48નાં મોત:સહારનપુરમાં 10 ગાડી તણાઈ.
UP-બિહારમાં વાવાઝોડા-વરસાદથી 48નાં મોત:સહારનપુરમાં 10 ગાડી તણાઈ.
Published on: 30th May, 2026

ગુજરાતમાં RTE યોજના હેઠળ 93 હજારથી વધુ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવામાં આવે છે, જેના બદલામાં સરકાર હાલ વિદ્યાર્થીદીઠ ₹13,675 ચૂકવે છે. રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ રકમ વધારીને FRC દ્વારા નક્કી કરાયેલી ફી અથવા સરકારના પ્રતિ વિદ્યાર્થી ખર્ચ મુજબ ચૂકવવાની માંગ કરી છે. સંચાલકોના જણાવ્યા મુજબ RTE પ્રવેશમાં આર્થિક ચકાસણી યોગ્ય રીતે ન થવાને કારણે કેટલાક સમૃદ્ધ પરિવારો પણ લાભ મેળવે છે. ઉપરાંત અનેક જિલ્લાઓમાં RTEની ચુકવણી બાકી હોવાથી ખાનગી શાળાઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને પારદર્શક SOPની માંગ ઉઠી છે.