હાર્દિક પંડ્યા MI છોડી KKRમાં જોડાશે? દિગ્ગજે સૂચવ્યો આઈડિયા.
હાર્દિક પંડ્યા MI છોડી KKRમાં જોડાશે? દિગ્ગજે સૂચવ્યો આઈડિયા.
Published on: 21st May, 2026

IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગે અટકળો તેજ બની છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉએ હાર્દિક અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે મોટી ટ્રેડ ડીલનો વિચાર રજૂ કર્યો છે. 2024માં મુંબઈમાં પરત ફર્યા બાદ હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ ટીમ સતત નિષ્ફળ રહી છે, જેના કારણે હવે તેમને કેપ્ટનશીપ અને ટીમમાંથી દૂર કરવાની માંગ ઉઠી રહી છે.