આચાર સંહિતા ભંગ: બસપોર્ટ પર સરકારી જાહેરાતો - નિયમોનું ઉલ્લંઘન.
આચાર સંહિતા ભંગ: બસપોર્ટ પર સરકારી જાહેરાતો - નિયમોનું ઉલ્લંઘન.
Published on: 22nd April, 2026

ચૂંટણી જાહેર થતા આદર્શ આચાર સંહિતા લાગુ થતા સરકારી મિલકતો પરથી રાજકીય જાહેરાતો દૂર કરવી જરૂરી છે. પાલનપુર બસપોર્ટ પર PM અને CMના ફોટાવાળી જાહેરાતો જોવા મળી, જે આચાર સંહિતાનો ભંગ છે. ST બસપોર્ટ જાહેર સ્થળ હોવાથી આવી જાહેરાતો ન ચલાવી શકાય. તંત્રની બેદરકારી સામે આવી છે, વિપક્ષે ફરિયાદની તૈયારી કરી છે. ડેપો મેનેજરે જાહેરાત બંધ કરાવી, ચૂંટણી બાદ શરૂ કરવાની વાત કરી.