'આંદોલનનો અર્થ એ નથી કે તમે...' જંતર મંતર પર પોલીસના લાઠીચાર્જ મુદ્દે CJI લાલઘૂમ
'આંદોલનનો અર્થ એ નથી કે તમે...' જંતર મંતર પર પોલીસના લાઠીચાર્જ મુદ્દે CJI લાલઘૂમ
Published on: 27th July, 2026

NEET વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ચીફ જસ્ટીસ સૂર્યકાંતે પોલીસ લાઠીચાર્જ પર ગંભીર સવાલો ઉઠાવ્યા, સ્પષ્ટ કર્યું કે લોકશાહીમાં શિસ્ત જરૂરી છે. જંતર-મંતર પર બળપ્રયોગ કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગ થઈ. શાંતિપૂર્ણ આંદોલન કરવાનો અધિકાર બંધારણીય છે. પ્રદર્શન માટે ચોક્કસ પ્રોટોકોલ હોવો જોઈએ. આ મુદ્દો સંસદમાં પણ ગાજ્યો હતો.