નાગ પંચમીમાં કાલસર્પ દોષ દૂર કરવા 5 ચમત્કારિક મંત્રો અને પૂજા વિધિ
નાગ પંચમીમાં કાલસર્પ દોષ દૂર કરવા 5 ચમત્કારિક મંત્રો અને પૂજા વિધિ
Published on: 16th August, 2026

નાગ પંચમી પર માટી કે ધાતુની મૂર્તિ અથવા તો દિવાલ કે કાગળ પર દોરેલા નાગ દેવતાના ચિત્રની પૂજા કરવી. પૂજામાં કાચું દૂધ, ચંદન, ચોખા, ફૂલ અને દૂર્વા (ધરો) અર્પણ કરવા. શિવલિંગ પર જળાભિષેક: આ દિવસે શિવ મંદિરે જઈને શિવલિંગ પર જળ અને દૂધ ચડાવવું ખૂબ જ શુભ મનાય છે. પૂજા અને અભિષેક કરતી વખતે મનમાં સતત "ૐ નમઃ શિવાય" મંત્રનો જાપ કરતા રહો. વ્રત અને કથા શ્રવણ: આ દિવસે ઉપવાસ કરવાથી અને નાગ પંચમીની કથા સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.