કૃષ્ણ: એક વિચાર, એક ફિલોસોફી, અને શાશ્વત જીવનનો માર્ગ
કૃષ્ણ: એક વિચાર, એક ફિલોસોફી, અને શાશ્વત જીવનનો માર્ગ
Published on: 03rd September, 2026

માખણ ચોરીની રોમાંચક મજા અને શ્રીકૃષ્ણની વાતો સહજ રીતે બધાને ગમે છે. કૃષ્ણની જિંદગી શીખવે છે કે ભાર વગરનું જ્ઞાન, ભક્તિ અને જીવન શક્ય છે. હાથ હલાવતાં આવવું અને હાથ ખંખેરીને જતું રહેવું એ જ સાચી મજાની લાઈફ છે. સ્થિતપ્રજ્ઞતા એટલે સતત પ્રસન્નતા, જીવન કોઈને દુઃખી કરવા માટે નથી. કુરુક્ષેત્રમાં અધર્મ સામે લડતા દુઃખી થનારની સમસ્યા તેની પોતાની છે. શ્રીકૃષ્ણ એક અવતાર પુરુષ, કાલ્પનિક પાત્ર કે ફક્ત એક વિચાર - એક ફિલોસોફી છે. ગીતાના તત્વજ્ઞાનને સમજવાનો પ્રયાસ દુનિયાભરના વિદ્વાનોએ કર્યો છે.