પરમા એકાદશી: 3 વર્ષે આવતી અગિયારસ પર સર્વાર્થ સિદ્ધિ અને શોભન યોગ, જાણો પૂજા-વિધિ
પરમા એકાદશી: 3 વર્ષે આવતી અગિયારસ પર સર્વાર્થ સિદ્ધિ અને શોભન યોગ, જાણો પૂજા-વિધિ
Published on: 07th June, 2026

પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષની 'પરમા એકાદશી' આ વર્ષે 11 જૂને આવી રહી છે, જે દર 3 વર્ષે એકવાર આવે છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને શોભન યોગ જેવા બે શુભ યોગ બની રહ્યા છે. આ વ્રત કરવાથી પાપનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે. 11 જૂનના રોજ રાત્રે 12:57 થી 10:36 સુધી એકાદશી તિથિ રહેશે. ભગવાન વિષ્ણુની પૂજા-વિધિ કરીને વ્રત રાખવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે.