ટીમ ઈન્ડિયા 19 દિવસના બ્રેક પર
ટીમ ઈન્ડિયા 19 દિવસના બ્રેક પર
Published on: 27th July, 2026

ભારતીય ક્રિકેટ ટીમને ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ 19 દિવસનો વિરામ મળ્યો છે. 26 જુલાઈના રોજ ઝિમ્બાબ્વે સામે ટી20 સીરિઝ સમાપ્ત થયા બાદ, ટીમ હવે 15 ઓગસ્ટના રોજ શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે. આ મેચો ICC World Test Championship નો ભાગ છે અને શુભમન ગિલ આ ટીમની કેપ્ટનશીપ કરશે. આરામ બાદ ખેલાડીઓ ટેસ્ટ સીરિઝની તૈયારીઓ માટે શ્રીલંકા પહોંચશે, કારણ કે દરેક મેચ ફાઇનલમાં પહોંચવા માટે મહત્વની છે.