NCLTનો વિવાદી ચુકાદો: દેવું કરનારાઓને પ્રોત્સાહન
NCLTનો વિવાદી ચુકાદો: દેવું કરનારાઓને પ્રોત્સાહન
Published on: 29th August, 2026

NCLT દ્વારા ઝી ટીવીના સ્થાપક સુભાષ ચંદ્રાના ઇન્સોલ્વન્સી કેસમાં ₹૨૨,૦૦૬.૫૭ કરોડના દાવા સામે માત્ર ₹૬.૫ કરોડ ચૂકવવાની મંજૂરીએ ભારે વિવાદ જગાવ્યો છે. આ ૯૯.૯૭% હેરકટ અંગે લોકો ચર્ચા કરી રહ્યા છે, જેમાં ચંદ્રાની પર્સનલ ગેરંટી સામે થયેલી આ ચૂકવણીના નિર્ણયથી ફાયનાન્સ ક્ષેત્રે આંચકો અનુભવાયો છે. આનાથી એવો સંદેશ જાય છે કે ગેરંટી આપનારાઓને ચિંતા કરવાની જરૂર નથી. જોકે, મૂળ લેણદાર કંપનીઓ પાસેથી રકમ વસૂલવાનો અધિકાર યથાવત છે.