પાટણમાં 17 વર્ષીય સગીરનો આત્મહત્યાનો બનાવ, પરિવાર શોકમાં.
પાટણમાં 17 વર્ષીય સગીરનો આત્મહત્યાનો બનાવ, પરિવાર શોકમાં.
Published on: 13th May, 2026

પાટણ શહેરમાં 17 વર્ષીય તૃષાર પ્રકાશભાઈ રાવળે અગમ્ય કારણોસર તેના જ ઘરમાં ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી. આ ઘટનાથી પરિવારમાં શોક છવાયો છે. મૃતકના પિતાએ પાટણ શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.