વેળાવદરમાં કાળિયારની સંખ્યા 6263 થઈ.
વેળાવદરમાં કાળિયારની સંખ્યા 6263 થઈ.
Published on: 02nd May, 2026

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં તાજેતરમાં થયેલી વન્યજીવોની ગણતરી મુજબ, કાળિયાર હરણની સંખ્યા 520 વધીને 6263 થઈ છે. નીલગાયની સંખ્યા 838 નોંધાઈ. આ ગણતરીમાં ફોરેસ્ટ સ્ટાફ, NGO અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.