અલનીનોની ગુજરાતના ચોમાસા પર અસર
અલનીનોની ગુજરાતના ચોમાસા પર અસર
Published on: 07th June, 2026

ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે ચિંતાજનક સમાચાર છે. અલનીનોની અસરને કારણે આ વર્ષે વરસાદમાં 8% ઘટાડો થવાની શક્યતા છે, જે મધ્ય ચોમાસા પર ગંભીર અસર કરી શકે છે. 3 જૂને સાયલામાં જોવા મળેલ ડસ્ટ ડેવિલ જેવી ઘટનાઓ ફરીથી કયા વિસ્તારોમાં બની શકે છે અને તેના કારણો શું છે, તે અંગે પણ જાણકારી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે દેશભરમાં 92% વરસાદનું અનુમાન કર્યું છે, પરંતુ અલનીનોના કારણે ગુજરાતમાં ઘટ રહેવાની શક્યતા છે.