દાહોદમાં ખેડૂતોને સમયસર ખાતર-બિયારણ માટે માસ્ટર પ્લાન.
દાહોદમાં ખેડૂતોને સમયસર ખાતર-બિયારણ માટે માસ્ટર પ્લાન.
Published on: 08th May, 2026

દાહોદના મુવાલીયા ફાર્મ ખાતે કૃભકો અને ખેતીવાડી વિભાગ દ્વારા આયોજિત ચર્ચામાં, આગામી સિઝન માટે ખાતર-બિયારણની ઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા અને ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ પર ભાર મૂકાયો. રિટેલરોને ઓર્ગેનિક ખાતરોને પ્રોત્સાહન આપવા જનજાગૃતિ ફેલાવવા આહ્વાન કરાયું.