વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનો ફેઝ-2: નદીનો નકશો બદલાશે.
વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનો ફેઝ-2: નદીનો નકશો બદલાશે.
Published on: 15th May, 2026

વિશ્વામિત્રી નદીના 'વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ'નો ફેઝ-2 શરૂ થયો છે. 1200 કરોડના આ પ્રોજેક્ટ હેઠળ 10 વર્ષમાં 8.4 કિ.મી.માં રિવરફ્રન્ટ અને પાર્ક બનશે. પૂરથી બચવા 12 સ્થળે ગેબિયન વોલ બનાવાશે. નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પણ હાથ ધરાશે.