રાહુલ ગાંધીએ PM મોદીની વિદેશ નીતિની મિમિક્રી કરી
રાહુલ ગાંધીએ PM મોદીની વિદેશ નીતિની મિમિક્રી કરી
Published on: 13th August, 2026

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિની આકરી ટીકા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી પર નિશાન સાધતા તેમણે મંચ પર મિમિક્રી કરી અને કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતને ગળે લગાવ્યા. આ દરમિયાન સંદીપ દીક્ષિતે રમૂજી સવાલ પૂછ્યો, જેના પર લોકો હસી પડ્યા. ગાંધીએ RSS પર પણ પ્રહાર કરતા કહ્યું કે, જો RSS ની અભિવ્યક્તિને બહાર કરવાનો પ્રયાસ થશે તો તેઓ તેની રક્ષા કરશે, કારણ કે તેમને પણ અભિવ્યક્તિની આઝાદી છે. તેમણે નોટબંધી અને GST થી નાના વેપારીઓને થયેલા નુકસાન અને RSS માં કોર્પોરેટ અસરની શરૂઆત વિશે પણ વાત કરી.