CJI સૂર્યકાંતના વિરોધ બાદ BCIનો નિર્ણય, વિદ્યાર્થીઓના વકીલ બનવા પરની રોક પાછી ખેંચાઈ
CJI સૂર્યકાંતના વિરોધ બાદ BCIનો નિર્ણય, વિદ્યાર્થીઓના વકીલ બનવા પરની રોક પાછી ખેંચાઈ
Published on: 13th August, 2026

NALSAR યુનિવર્સિટી ઓફ લોના દીક્ષાંત સમારોહમાં CJI સૂર્યકાંતને આમંત્રિત કરવા સામે વિદ્યાર્થીઓના વિરોધ બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)એ 2026ના લો ગ્રેજ્યુએટ્સના વકીલ તરીકેના એનરોલમેન્ટ પર રોક લગાવી હતી. જોકે, આ નિર્ણય પર BCIએ યુ-ટર્ન લીધો છે અને રોક હટાવી લીધી છે. BCIએ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને બહારના વ્યક્તિઓની ઓળખ કરવા રિપોર્ટ માંગ્યો હતો. પૂર્વ અટોર્ની જનરલ KK Venugopal એ BCIના નિર્ણયને 'રૂલ ઓફ લો'નું ઉલ્લંઘન ગણાવ્યું હતું.