સાગબારાના ૧૨ ગામોના ખેડૂતોના ૨૪ દિવસીય જંગલ જમીન આંદોલનનો સુખદ અંત
સાગબારાના ૧૨ ગામોના ખેડૂતોના ૨૪ દિવસીય જંગલ જમીન આંદોલનનો સુખદ અંત
Published on: 01st September, 2026

રાજ્યના મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે, ખેડૂતોના ખેડાણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં ૩ થી ૪ મહિનાનો સમય લાગી શકે છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, સાગબારાના ખેડૂતોના આંદોલન બાદ રાજ્યના ૬૦ થી ૭૦ હજાર પેન્ડિંગ દાવાઓ અંગે પણ સરકાર નિર્ણય લેશે. આ આદિવાસી ખેડૂતો છેલ્લા ૨૪ દિવસથી ખોપી, હલગામ, પાડી સહિત ૧૨ ગામોમાં જંગલ જમીનના હક્ક માટે ધરણાં પ્રદર્શન કરી રહ્યા હતા.