રાજકોટના રામનાથ મંદિરે શ્રાવણ માસની 103મી વર્ણાગી બાદ ભવ્ય આતશબાજી
રાજકોટના રામનાથ મંદિરે શ્રાવણ માસની 103મી વર્ણાગી બાદ ભવ્ય આતશબાજી
Published on: 10th September, 2026

રાજકોટ શહેરના પ્રાચીન શ્રી રામનાથ મહાદેવ મંદિરે સ્વયંભૂ રામનાથ દાદાની 103મી વર્ણાગી શ્રાવણ માસમાં ધામધૂમથી નીકળી. હર હર મહાદેવના નાદ સાથે શહેરના માર્ગો પર પરિભ્રમણ કરી વર્ણાગી મંદિરે પરત ફરી. ત્યારબાદ રાત્રિ દરમિયાન આતશબાજીનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી આતશબાજીનો આનંદ માણ્યો હતો. ગુજરાતના વધુ સમાચારો માટે ક્લિક કરો.