હિંદુ સાધુની જામીન અરજી બાંગ્લાદેશ હાઈકોર્ટે ફગાવી.
હિંદુ સાધુની જામીન અરજી બાંગ્લાદેશ હાઈકોર્ટે ફગાવી.
Published on: 11th May, 2026

ઈસ્કોનના પૂર્વ નેતા ચિન્મય કૃષ્ણદાસ, જેઓ ૨૦૨૪માં થયેલી એક વકીલની હત્યાના કેસમાં આરોપી છે, તેમની જામીન અરજી બાંગ્લાદેશ હાઈકોર્ટે રવિવારે ફગાવી દીધી છે. તેઓ રાજદ્રોહના આરોપસર પણ ધરપકડાયા હતા. અગાઉ નીચલી કોર્ટે પણ જામીન નકારતા તેમના અનુયાયીઓએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા.