નેપાળના નવા નિયમો: ઓળખપત્ર વિના સરહદ પ્રવેશ પર પ્રતિબંધ.
નેપાળના નવા નિયમો: ઓળખપત્ર વિના સરહદ પ્રવેશ પર પ્રતિબંધ.
Published on: 10th May, 2026

નેપાળની બાલેન સરકારે ભારતીયો માટે નવા Identity Card નિયમો લાગુ કર્યા છે. હવે ઓળખપત્ર વિના કોઈ ભારતીય નેપાળમાં પ્રવેશી શકશે નહીં. આ નિર્ણયથી સરહદ પર અફરાતફરી જોવા મળી રહી છે. આધાર કાર્ડ જેવા વૈધ દસ્તાવેજો ફરજિયાત છે. ચીની ઘૂસણખોરીની આશંકા અને સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.