વીજ કંપની નિષ્ક્રિય: ખેડૂતો જાતે ઉંચા કરે નમી ગયેલા વીજ વાયરો.
વીજ કંપની નિષ્ક્રિય: ખેડૂતો જાતે ઉંચા કરે નમી ગયેલા વીજ વાયરો.
Published on: 13th May, 2026

મોટીઝરીના ખેડૂતે ખેતરમાં નમી ગયેલા વીજ વાયરો ઉંચા કરવા અરજી આપી, પણ બે મહિના વીત્યા છતાં નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીના ઇજનેરોએ ધ્યાન ન આપતાં, ખેડૂતે જાતે લાકડાના ટેકા મારી વીજ વાયરો ઉંચા કરવાનો વારો આવ્યો. ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને વીજ કંપનીના અંધેર વહીવટ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે, જેના પર ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપવું જરૂરી છે.