આવતીકાલથી શરૂ થશે શિવ આરાધનાનો પવિત્ર શ્રાવણ મહિનો
આવતીકાલથી શરૂ થશે શિવ આરાધનાનો પવિત્ર શ્રાવણ મહિનો
Published on: 12th August, 2026

હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા અને શ્રદ્ધાળુઓ માટે અનેક ઉપવાસ અને ઉત્સવો લઈને આવતા શ્રાવણ માસની શરૂઆત આ વર્ષે આવતીકાલ 13 ઓગસ્ટ 2026, ગુરુવારથી થઈ રહી છે. ભોલેનાથની આરાધનાના આ મહિનામાં શ્રદ્ધાળુઓ શિવાલયોમાં જઈને પૂજા-અર્ચના કરશે અને વિવિધ તહેવારોની ઉજવણી કરશે. શ્રાવણ માસમાં આવતા મુખ્ય તહેવારો અને તેની તારીખો પર એક નજર આખો મહિનો શિવભક્તો માટે હર્ષોલ્લાસ અને અનેક ધાર્મિક અનુષ્ઠાનોથી ભરપૂર રહેશે.