મૌન: અંદરના અવાજને સાંભળવાની ચાવી.
મૌન: અંદરના અવાજને સાંભળવાની ચાવી.
Published on: 12th May, 2026

આજના 'હાઈપર-કનેક્ટેડ' યુગમાં શાંત રહેવું મુશ્કેલ છે. બોલવું શક્તિ નથી, પણ 'મૌન' સૌથી મોટી શક્તિ છે. હિન્દુ ધર્મ, અધ્યાત્મ અને વિજ્ઞાન પણ મૌનના મહત્વને સ્વીકારે છે. મૌન મનને શુદ્ધ કરે છે, એકાગ્રતા વધારે છે અને 'સ્વ' ના દર્શન કરાવે છે. તે મગજ માટે 'ફ્યુઅલ' છે, જે ક્રિએટિવિટી અને આત્મ-નિરીક્ષણ વધારે છે.