નવા સાંઢિયાપુલથી રાજકોટ-જામનગર વાહનચાલકોને ફાયદો, સમય-ઈંધણ બચશે
નવા સાંઢિયાપુલથી રાજકોટ-જામનગર વાહનચાલકોને ફાયદો, સમય-ઈંધણ બચશે
Published on: 18th May, 2026

રાજકોટ-જામનગર રોડ પર 74 કરોડના ખર્ચે બનેલો નવો ફોરલેન સાંઢિયાપુલ તૈયાર. 46 વર્ષ જુના ટુ-લેન પુલને તોડીને આ ઓવરબ્રિજ બનાવાયો. આ બ્રિજ શરૂ થતાં દરરોજ અંદાજે 1 લાખ વાહનચાલકોના સમય અને ઈંધણની બચત થશે. ઉપરાંત, શહેરની અંદરનો ટ્રાફિક પણ ઘટશે. ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલ સુધી પહોંચવાનું પણ સરળ બનશે.